PM મોદી આજે 67મી વખત રેડિયોના માધ્યમથી દેશવાસીઓ સાથે મનની વાત કરી રહ્યા છે. 11 જુલાઇએ પીએમ મોદીએ લોકોના સૂચન માગ્યા હતા. મનની વાતમાં પીએમ મોદીએ માસ્ક અને દો ગજની દૂરીનો ઉલ્લેખ કરી સાવચેતી રાખવા કહ્યું. આજે કારગિલ દિવસને અનુસરીને પીએમ મોદી કારગિલ યોદ્ધાઓને શ્રદ્ધાંજલિ સાથે તેમની વીરતાની વાતો નવી પેઢીને આપી રહ્યા છે. આ સાથે જ કોરોના અંગે પણ વાત કરી છે અને યુવાઓના પ્રયાસોને વખાણ્યા છે.
પીએમ મોદીનું દેશવાસીઓને સંબોધન
67મી વખત કરશે મનની વાત
કોરોના અને પૂરની આગામી રણનીતિની ચર્ચા
मैं आपसे आज https://t.co/zi0QJAkvrq वेबसाइट को विज़िट करने का आग्रह करता हूं। वहां आपको हमारे वीर पराक्रमी योद्धाओं के बारे में और उनके परक्रम की बहुत सी जानकारियां प्राप्त होंगी: 'मन की बात' में प्रधानमंत्री नरेंद्र मोदी pic.twitter.com/3MqSZcUpCL
भारत तब पाकिस्तान से अच्छे संबंधों के लिए प्रयासरत था लेकिन कहा जाता है न दुष्ट का स्वभाव ही होता है हर किसी से बिना वजह दुश्मनी करना। इसलिए भारत की मित्रता के जवाब में पाकिस्तान द्वारा पीठ में छुरा घोंपने की कोशिश की, उसके बाद पूरी दुनिया ने भारत की वीर सेना का पराक्रम देखा: PM https://t.co/UtKdjkOn9s
On Kargil Vijay Diwas, we remember the courage and determination of our armed forces, who steadfastly protected our nation in 1999. Their valour continues to inspire generations.
બીજી વખત પ્રધાનમંત્રી બન્યા બાદ 14મી વખત પીએમ મોદી મનની વાત કરશે. તેમના પહેલા કાર્યકાળ સાથેની વાત કરીએ તો આ 67મી મનની વાત હશે.
કોરોના અંગે કહી આ વાત
દેશમાં રિકવરી રેટ અન્ય કરતાં સારો છે અને કોરોનાનો મૃત્યુરેટ અન્ય દેશ કરતાં સારો રહ્યો છે. દેશે એકસાથે મળીને લડત આપી છે. પણ તેનો ખતરો ટળ્યો નથી. અનેક જગ્યાઓએ તે ઝડપથી ફએલાઈ રહ્યો છે. કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે અને હજુ પણ ઘાતક છે. સાવધાની રાખવી. દો ગજ કી દૂરી, સતત હાથ ધોવા, થૂંકવું નહીં, સાફ સફાઈ રાખવી, માસ્ક પરહેવું વગેરે કોરોનાથી બચાવે છે. માસ્ક ઉતારવાનું મન થાય તો આવું ન કરો. કોરોના વોરિયર્સ અને આપણી વચ્ચે ન રહેલા લોકોને યાદ કરો. તેઓ કઈ રીતે જીવે છે.તે તમારી સાવધાની માટે છે. અસુવિધા ન રાખો અને ન કોઈને રાખવા દો. અભ્યાસ, નોકરી વગેરેમાં ગતિ લાવો અને તેને પણ નવી ઉંચાઈએ લઈ જાઓ. દેશમાં નવી ગતિ અને દિશા આવી છે.કોરોનાના સમયમાં યુવાઓ અને મહિલાઓએ સારું સાહસ દેખાડ્યું છે. તેઓએ અનેક પ્રયાસોથી આવક એકઠી કરી છે. યુવાઓને કહ્યું કે તેઓએ સંકટ વચ્ચે પણ આગળ વધારવાની આશા જગાવી છે.
आज हमारे देश में रिक्वरी रेट अन्य देशों के मुकाबले बेहतर है, साथ ही हमारे देश में कोरोना से मृत्यु दर भी दुनिया के ज़्यादातर देशों से काफी कम है: प्रधानमंत्री नरेंद्र मोदी #COVID19pic.twitter.com/9q2AwQsXQN
કહ્યું અનેક લકો તેને આ વર્ષે રક્ષાબંધનને રીતે મનાવવાનું વિચારી રહ્યા છે.લોકો પર્વનો આનંદ વોકલ વિથ લોકલની રીતે મનાવી રહ્યા છે. દરેક દેશવાસીઓને રક્ષાબંધનની શુભકામના પાઠવી છે. આ સાથે જ તેઓએ નેશનલ હેન્ડલૂમ દિવસને યાદ કર્યો. દરેકને હેન્ડલૂમનો ઉપયોગ વધારવાનો આગ્રહ કર્યો છે.
साथियो, अभी कुछ दिन बाद रक्षाबंधन का पावन पर्व आ रहा है।
मैं, इन दिनों देख रहा हूँ कि कई लोग और संस्थायें इस बार रक्षाबंधन को अलग तरीके से मनाने का अभियान चला रहें हैं।
દેશના વિદ્યાર્થીઓ સાથે વાત કરી અને તેમને સફળતા માટે અભિનંદન આપ્યા. ગામ અને નાના શહેરોના યુવાનો આગળ વધી રહ્યા છે તે બાબતને વખાણ્યા છે. કેરળના વિનાયકને સારા રિઝલ્ટ માટે આપ્યા અભિનંદન. આ ઉપરાંત પાણીપતની કૃતિકા નાંદલને પણ અભિનંદન પાઠવ્યા. તમિલનાડુની કણિકા સાથે વાત કરી અને પરિવારને અભિનંદન આપ્યા અને ભવિષ્યના પ્લાન વિશે પણ વાત કરી.
साथियों, 7 अगस्त को National Handloom Day है। भारत का Handloom, हमारा Handicraft, अपने आप में सैकड़ो वर्षों का गौरवमयी इतिहास समेटे हुए है: पीएम श्री नरेंद्र मोदी #MannKiBaatpic.twitter.com/MT68sbpk96
કાઢો, ઈમ્યૂનિટી વધારનારી ચીજો ખાવી, વરસાદમાં દેશનો મોટો ભાગ પૂરમાં ફસાયો છે. એખ તરફ કોરોના છે તો અન્ય તરફ આ મોટી ચેલેન્જ છે. દરેક ટીમ, સ્વયંસેવી સંસ્થાઓ પોતાના રાહત કાર્યોમાં લાગ્યા છે. દરેક વ્યક્તિ નવું શીખવા અને શીખવવાનો સંકલ્પ લે તે જરૂરી છે. આ વર્ષે 15 ઓગસ્ટ પણ લોકડાઉનમાં જ પસાર થશે. તો દરેક વ્યક્તિ પોતાને સાચવે અને સ્વસ્થ રહે તે જરૂરી છે.