લૉકડાઉન / PM મોદીએ કહ્યું કોરોનાનો અંધકાર દૂર કરીએ, 5 એપ્રિલે રાતે 9 વાગે 9 મિનિટ માટે દીવા કરીએ

PM Modi Address Nation And Share Small Video message at 9 am Today

જનતા કર્ફ્યૂ અનેક દેશ માટે મિસાલ બન્યો છે. દેશની સામૂહિક શક્તિ સામે આવી. દેશ એક થઈને કોરોના સામે લડી શકે છે તે જાણી શકાયું. લૉકડાઉનમાં સામૂહિકતા દેખાઈ રહી છે. લોકોને હજુ ઘરમાં રહીને ચિંતા છે કે હજુ કેટલા દિવસ કાઢવા પડશે. પણ તમે ઘરમાં છો પણ કોઈ એકલું નથી. 130 કરોડ લોકોની સામૂહિક શક્તિ દરેકની સાથે છે. PM મોદીએ દેશવાસીઓને કરી અપીલ, કહ્યું 5 એપ્રિલે રવિવારે રાતે 9 વાગે બહાર નીકળ્યા વિના લાઈટ બંધ કરી 9 મિનિટ માટે મોબાઈલ લાઈટ, ટોર્ચ, મીણબત્તી, દીવો ચાલુ કરી જનશક્તિનો પરિચય માંગ્યો.

બ્રેકિંગ ન્યૂઝ