સંબોધન / દાહોદમાં 22000 કરોડની પરિયોજનાનું ઉદ્ધાટન કરતા PM મોદીએ કહ્યું- 'હું તો તમારા ઘરનો જ માણસ છું, ઋણ ચૂકવતો રહીશ'

PM Modi address at the Tribal Convention in Dahod

દાહોદમાં રેલવે વર્ક શોપનું PMના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. હવે દાહોદમાં રેલવે એન્જિન બનશે. 7000થી વધુ લોકો માટે રોજગારની તકો ઉભી થશે. 20 હજાર કરોડના નવા પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરાયું છે.

બ્રેકિંગ ન્યૂઝ