ફરજિયાત / PM મોદીએ કરી અપીલ, વેક્સિન નો પ્રથમ ડોઝ લીધાં બાદ આ ભૂલ ન કરતાં કારણકે...

PM Modi 2 doses of corona vaccine required

ભારતમાં આજથી કોરોનાવાયરસ સામે દુનિયાનું સૌથી મોટું રસીકરણ અભિયાન શરુ થઇ ગયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના રસીકરણ અભિયાનનો શુભારંભ કરાવ્યો છે. પીએમ મોદીએ કોરોના માટે વેક્સિનનો પ્રથમ ડોઝ લીધા બાદ બીજો ડોઝ ન લેવાની ભુલ કરતાં નહીં. બીજા ડોઝના 2 સપ્તાહ બાદ જ શક્તિ વિક્સતિ થશે. 

બ્રેકિંગ ન્યૂઝ