સ્કીમ / દેશમાં રોજગાર આપવા માટે PM મોદીએ શરુ કરી રૂ.50 હજાર કરોડની યોજના, જાણો કોને કઈ રીતે મળશે લાભ

PM Launches New Scheme Worth Rs 50,000 Crore To Create Jobs For Migrants

કોરોના વાયરસના કારણે સૌથી વધારે તકલીફ ગરીબ અને શ્રમિક વર્ગને થઇ રહી છે. કોરોના વાયરસના કારણે લોકડાઉનમાં ધંધો રોજગાર છીનવાઈ જતા શ્રમિકો પર સમસ્યાઓનું આભા ફાટ્યું હે ત્યારે આ શ્રમિકોને રોજગાર આપવા માટે ગરીબ કલ્યાણ યોજના શરુ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજના વીડિયો કોન્ફ્રેસિંગના માધ્યમથી બિહારમાં આ યોજના લોન્ચ કરી, દેશના વિવિધ રાજ્યોના 116 જિલ્લાઓને આ યોજનાનો લાભ મળશે. 

બ્રેકિંગ ન્યૂઝ