નિવેદન / કેન્દ્રીય મંત્રીએ કહ્યું, PM કિસાન યોજનામાં કૌભાંડ થયું છે તેની જાણકારી તો છે પરંતુ...

pm kisan samman nidhi scheme scam

PM મોદી સન્માન નિધી ગોટાળાને લઇને કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે, કેન્દ્ર સરકારને સમગ્ર મામલાની જાણકારી છે અને આ મામલે તપાસનો અધિકાર રાજ્ય સરકાર પાસે છે એટલે લાભાર્થીઓની તપાસ કરાવી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ