યુટિલિટી / 8.5 કરોડ ખેડૂતોને મળ્યા મોદી સરકારના રૂપિયા, તમારા ખાતામાં નથી આવ્યા તો ફટાફટ આ પ્રોસસથી કરો ચેક

pm kisan samman nidhi scheme contact here if you not received sixth installment of rs 2000

PM મોદીએ રવિવારે 8.5 કરોડ ખેડૂતોને તેમના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના આધારે છઠ્ઠી વખતના 2000 રૂપિયા મોકલી દીધા છે. પીએમ મોદીએ આ માટે 17000 કરોડ રૂપિયા ફાળવ્યા હતા. આ સ્કીમને આધારે લાભાર્થીઓને ફાયદો મળે તે રીતની વ્યવસ્થા કરાઈ છે. જો તમારા ખાતામાં સરકારની આ યોજનાના રૂપિયા આવ્યા નથી તો તમે આ નંબર પર ફોન કરીને અથવા ઓનલાઈન પણ ચેક કરી શકો છો. જાણી લો સંપૂર્ણ પ્રોસેસ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ