EK Vaat Kau / ખેડૂતો ચિંતા છોડો, સરકારની આ યોજના મુજબ નિવૃતી બાદ મળશે આટલાં હજારનું પેન્શન

સરકારની આ યોજનાથી ખેડૂતોની ચિંતા દૂર થઈ છે. ખેડૂત 60 વર્ષનો થાય અર્થાત્ નિવૃત થાય ત્યારબાદ સરકાર પેન્શન આપશે. ખેડૂતે 18થી 40 વર્ષની ઉમરે માત્ર 55 રૂપિયાથી શરૂ કરી 200 રૂપિયા સુધીનું પ્રિમિયમ ભરવાનું રહેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ