અવિશ્વાસ પ્રસ્તાવ / પાક. PM ઇમરાન ખાનનું રાષ્ટ્રજોગ સંબોધન, કહ્યું- મારી વિદેશ નીતિ ભારત વિરોધી નથી

PM imran khan address to nation pakistan political crisis

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનની સરકાર ખતરામાં છે. ઇમરાન સરકારે બહુમતિ ગુમાવી છે. ત્યારે આજે તેમણે પાકિસ્તાનને સંબોધન કર્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ