જાહેરાત / આખરે PM Caresમાંથી શ્રમિકોની મદદ માટે જાહેર થયું આટલું ફંડ, કુલ 3100 કરોડની ફાળવણી

PM CARES Fund Trust allocates Rs 3100 crore to combat coronavirus COVID 19

કોરોના સામેની લડાઈમાં PM CARES એટલે કે Prime Minister’s Citizen Assistance and Relief in Emergency Situations ફંડ તરફથી આજે 3100 કરોડ રૂપિયા વેન્ટિલેટર, પરપ્રાંતીય કામદારોની અવરજવર માટે અને કોરોનાની રસીના સંશોધન માટે ફાળવવામાં આવ્યા છે. 

બ્રેકિંગ ન્યૂઝ