ઘરનું ઘર / મધ્યમ વર્ગને સસ્તામાં મળશે ફ્લેટ, જાણો મોદી સરકારે શું લીધો નિર્ણય

pm awas yojana latest news government approves 16488 houses in urban areas pm awas yojana 2021

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કેન્દ્ર સરકારે શહેરી વિસ્તારોમાં 16,488 ઘરના નિર્માણની દરખાસ્તને લીલીઝંડી આપી દીધી છે. મંત્રાલય તરફથી નિવેદન જાહેર કરી આ માહિતી આપવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ