તમારા કામનું / PM આવાસ યોજનાને લઇને મોટા ફેરફાર, સરકારે બનાવેલા નવા નિયમ જાણી લો નહીં તો થશે મોટું નુકસાન

pm awas yojana govt made new rules under pm housing scheme

સરકાર હવે પાંચ વર્ષ સુધી એવું જોશે કે શું તમે PM આવાસ યોજનાના મકાનોનો ઉપયોગ કર્યો છે કે નહીં. જો તમે તેમાં રહેતા હોવ તો આ કરારને લીઝ ડીડમાં રૂપાંતરિત કરાશે કે જે ડેવલપમેન્ટ ઓથોરિટી તમારી સાથે કરાયેલા કરારને પણ સમાપ્ત કરી દેશે. ત્યાર બાદ તમારા દ્વારા જમા કરવામાં આવેલી રકમ પણ પરત નહીં થાય.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ