વાંસનો છોડ ઘરને સુંદર બનાવવાની સાથે જ વાસ્તુ અનસાર સુખ-સમૃદ્ધિ લાવવાનું કામ કરે છે. આ ઘરો કે ઓફિસમાં લગાવવાથી નકારાત્મકતા દૂર થઈ જાય છે. આવો જાણીએ આ છોડના ફાયદો
ઘરમાં લગાવો વાંસનો છોડ
ઘર બની રહેશે સુંદર
સાથે જ આવશે સુખ-સમૃદ્ધિ
સકારાત્મકતા લાવે છે વાંસનો છોડ
વાંસનો છોડ ઘરમાંથી નકારાત્મકતાને દૂર કરવામાં કારગર છે. આ સકારાત્મક ઉર્જાનું સંચાર કરે છે. વાંસના છોડવને ઘર અને ઓફિસમાં રાખવો શુભ માનવામાં આવે છે.
સોભાગ્યનું પ્રતિક છે આ છોડ
વાંસના છોડને સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. તમે પાતાના પ્રિયજનોને ભેટના રૂપમાં પણ આ છોડ આપી શકો છો. આ છોડને પૂર્વ દિશામાં મુકવો જોઈએ. તેને ઘરમાં રાખવાથી સુખ-સમૃદ્ધિ આવે છે.
તેને ઘરમાં લગાવવાથી શાંતિ બની રહે છે. ઘરના સદસ્યોમાં પ્રેમ વધે છે. આ પરિવારના સદસ્યોની વચ્ચે ક્લેશને દૂર કરે છે. તેને ઘરમાં લગાવવાથી ક્યારેય ધનની કમી નથી થતી.
ઔષધીય ગુણ
વાંસના છોડ પોતાના ઔષધીય ગુણો માટે પણ જાણવામાં આવે છે. ઈંડોર પ્લાન્ટ વાતાવરણને સાફ કરે છે. વાયુને શુદ્ધ કરવાનું કામ કરે છે. તેને લગાવવાથી પોઝિટિવિટી આવે છે.