ખુલાસો / પ્લેન ક્રેશ થાય તે પહેલા પાયલટે કર્યુ હતું આ એક એવું કામ જેનાથી ટળી ગઈ મોટી જાનહાનિ

plane crash at runway in kozhikode kerala

વંદે ભારત મિશન અંતર્ગત દુબઇથી 190 પેસેન્જરને લઇને ભારત આવી રહેલ એર ઇન્ડિયાનું વિમાન ગઇકાલે કેરળ ખાતે ક્રેશ થયું. આ ઘટનામાં 18 જેટલા લોકોના મોત થયાં અને અન્ય કેટલાક ઘાયલ થયાં છે. તો વળી વિમાનના તૂટીને 2 ભાગ પણ થઇ ગયા. હવે આ મામલે વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ