ધર્મ / ભારતમાં આ જગ્યાએ માથા વગરની મૂર્તિઓની થાય છે પૂજા, જાણો શા માટે

In this place idols are worshiped without head

સામાન્ય રીતે આપણા ઘરમાં ખંડિત થયેલી મૂર્તિઓને રાખવામાં આવતી નથી. મંદિરમાં જો કોઇ ભગવાનની મૂર્તિ ખંડિત હોય તો તેની પૂજા કરાતી નથી અને નદીમાં પધરાવી દેવામાં આવે છે. પરંતુ આજે અમે તમને ભારતની એક એવી જગ્યા માટે જણાવી રહ્યા છીએ જ્યાં માથા વગરની મૂર્તિઓની પૂજા કરવામાં આવે છે.

બ્રેકિંગ ન્યૂઝ