નિવેદન / કોંગ્રેસના હોબાળા બાદ ભાજપના પ્રહાર, પીયૂષ ગોયલે કહ્યું- ઇલેક્ટોરલ બોન્ડથી ઓછો થયો ભ્રષ્ટાચાર

Piyush goyal Hitting back at the Congress over issue of electoral bonds

રેલવે મંત્રી પીયૂષ ગોયલે ઇલેક્ટોરલ બ્રાન્ડને લઇને કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે આનાથી ભ્રષ્ટાચાર ઓછો થયો છે. તેમણે વધુમાં કહ્યું કે જે ટોળકી પીએમ મોદી અને સરકાર પર એલફેલ આરોપ લગાવવાના પ્રયત્નો કરે છે, એજ લોકોને ઇલેક્ટોરલ બોન્ડ પર ચર્ચા કરી અને પાયાવિહોણા આરોપ લગાવ્યા, જ્યારે ભાજપે કાળાનાણા પર પ્રહાર કર્યા. કોંગ્રેસે રાફેલ પર પણ પાયાવિહોણા આરોપ લગાવ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ