ધર્મ / તમામ અતૃપ્ત આત્માઓની મુક્તિ! શું હોય છે પિશાચ મોચન શ્રાદ્ધ? જાણો ધાર્મિક મહત્વ અને વિધિ વિધાન

 pitru paksha 2023 pishach mochan shradh significance and rules in hindi

પિતૃપક્ષમાં પૂર્વજોની પૂજાનું ઘણું મહત્વ છે. ત્યારે આ પવિત્ર સમય દરમિયાન તમામ અતૃપ્ત આત્માઓના મોક્ષ માટે પણ શ્રાદ્ધ પરંપરા છે. જેમાં પિશાચ મોચન શ્રાદ્ધ ખુબ જ મહત્વ ધરાવે છે. ત્યારે આવો જાણીએ શું છે આ પિશાચ મોચન શ્રાદ્ધ.

બ્રેકિંગ ન્યૂઝ