Pitra Paksha 2022 / ઘરમાં થતી આવી ઘટનાઓ આપે છે પિતૃઓ નારાજ હોવાના સંકેત, જાણો કઈ રીતે કરશો પ્રસન્ન

pitra paksha 2022 these 5 indications of angry ancestors do these things

હિન્દુ ધર્મમાં પિતૃપક્ષનુ વિશેષ મહત્વ છે. ભાદરવા મહિનાની શુક્લ પક્ષની પૂનમ એટલે કે 10મી સપ્ટેમ્બર 2022થી પિતૃપક્ષ શરૂ થઈ રહ્યો છે. આ 15 દિવસ પિતૃઓને નિમિત્ત પિંડદાન, તર્પણ, ધર્મ-કર્મ અને દાન વગેરે કરવામાં આવે છે, કારણકે પિતૃઓને તૃપ્ત કરીને આશીર્વાદ મેળવી શકાય.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ