બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ખોરાક અને રેસીપી / ઉનાળામાં હેલ્ધી અને ઠંડુ પીણું શોધી રહ્યા છો? જાણી લો આ શરબતની રીત અને ફાયદા
6 ફોટો ગેલેરી
Last Updated: 01:23 PM, 10 May 2025
1/6
ઉનાળામાં તડકાને કારણે શરીર ગરમ થઈ જાય છે. હીટવેવનો ખતરો રહે છે. જેના લીધે શરીર ડિહાઇડ્રેટ થઈ જાય છે. ઘણા લોકોને થાક, માથાનો દુખવો, ચક્કર આવવા જેવી સમસ્યાઓ થવા લાગે છે. આવા સમયમાં અંજીરનું શરબત પીવું ખૂબ જ લાભદાયક સાબિત થાય છે. અંજીરનું શરબત પેટને ઠંડક આપવા માટે મદદરૂપ બને છે. તે ઇલેક્ટ્રોલાઇટ્સના સંતુલનને જાળવી રાખે છે.
2/6
3/6
4/6
5/6
6/6
અંજીરને ઓછામાં ઓછા 2-3 કલાક માટે પાણીમાં ભીંજવી દો. ભીંજવેલા અંજીરને થોડા પાણી સાથે મિક્સરમાં નાખો અને પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટમાં દૂધ અથવા ઠંડું પાણી ઉમેરો. સાથે ખાંડ ઉમેરી મિક્સ કરો.મીઠી સુગંધ માટે ઈલાયચી પાઉડર ઉમેરો. બધું મિક્સ કરીને મિશ્રણને ગાળી લો. ગ્લાસમાં બરફના ટુકડા ભરો, તેમાં તૈયાર કરેલું શરબત નાખો અને કેસર નાખી ગાર્નિશ કરો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ