બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / 'હું મંદિરમાં જઈશ અને નમાજ પણ...' મુસ્લિમ અભિનેત્રીનો ટ્રોલર્સને સણસણતો જવાબ

photo-story

6 ફોટો ગેલેરી

મનોરંજન / 'હું મંદિરમાં જઈશ અને નમાજ પણ...' મુસ્લિમ અભિનેત્રીનો ટ્રોલર્સને સણસણતો જવાબ

Last Updated: 07:43 PM, 22 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Bollywood : બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની એક લોકપ્રિય અભિનેત્રીને મંદિરમાં જવા બદલ ટ્રોલ કરવામાં આવી હતી. આ મુસ્લિમ અભિનેત્રીએ ટ્રોલ્સની ટિપ્પણીઓનો જોરદાર જવાબ આપ્યો છે. (Image credit: instagram/nushrrattbharuccha)

1/6

photoStories-logo

1. આ મુસ્લિમ અભિનેત્રી વ્રત પણ રાખે છે

બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં ઘણા મુસ્લિમ સ્ટાર્સ છે જે હિન્દુ ધર્મમા પણ માને છે. તેઓ મંદિરોમાં પણ જાય છે અને સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરતો રહે છે. આજે અમે તમને તે મુસ્લિમ અભિનેત્રી વિશે જણાવીશું જે બધા ધર્મોમાં માને છે અને મંદિર પણ જાય છે. આ સાથે અભિનેત્રીએ જણાવ્યું કે તે વ્રત પણ રાખે છે. આ માટે તેને ટ્રોલ કરવામાં આવે છે. હવે એક પોડકાસ્ટ દરમિયાન આ અભિનેત્રીએ મંદિરમાં જવા અને હિન્દુ ધર્મનું પાલન કરવા બદલ તેને ટ્રોલ કરનારાઓને યોગ્ય જવાબ આપ્યો છે. (Image credit: instagram/nushrrattbharuccha)

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. આ ફિલ્મને લઇ ચર્ચામા

અભિનેત્રી નુસરત ભરૂચાએ સિનેમાની દુનિયામાં સારું નામ બનાવ્યુ છે. આ દિવસોમાં તે તેની ફિલ્મ 'છોરી 2' માટે ચર્ચામાં છે. દરમિયાન અભિનેત્રીએ એક પોડકાસ્ટમાં પોતાના અંગત જીવન વિશે વાત કરી છે. (Image credit: instagram/nushrrattbharuccha)

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. ટ્રોલરોને જવાબ આપ્યો

નુસરત ભરૂચાએ ટ્રોલ્સને યોગ્ય જવાબ આપ્યો અને કહ્યું કે તેનાથી તેમને કોઈ ફરક પડતો નથી. તે મંદિરમાં પણ જશે અને નમાઝ પણ અદા કરશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. ઉપવાસ પણ કર્યા

નુસરત ભરૂચાએ જણાવ્યું છે કે તે બાળપણથી જ મંદિર, ગુરુદ્વારા અને ચર્ચમાં જતી રહી છે. તેણીએ જણાવ્યું છે કે તેણીએ 16 શુક્રવારના સંતોષી માતાનો ઉપવાસ પણ રાખ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. મન હતુ

પોડકાસ્ટ દરમિયાન નુસરત ભરૂચાને કેદારનાથ જવા વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. આના પર તેણે કહ્યું, 'કેદારનાથ અને બદ્રીનાથ જવાનું મારુ બહુ મન હતુ.' હું ત્યાં જઈને ઉર્જાનો અનુભવ કરવા અને આશીર્વાદ લેવા માંગતી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. ચાલીને મંદિર પહોચી

નુસરત ભરૂચાએ વધુમાં જણાવ્યું હતું કે તેણે વૈષ્ણોદેવી માતાના મંદિરે પણ દર્શન કર્યા છે. તેણીએ કહ્યું કે તે આખા 13 કિલોમીટરના ટ્રેક પર ચઢીને માતાના મંદિરે પહોંચી હતી. દર્શન કર્યા પછી તે બીજા દિવસે પાછી આવી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

nushrratt bharuccha Nushrratt Bharuccha Hot Photos Bollywood
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ