બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / અખાત્રીજ પર તમારી રાશિ પ્રમાણે કરો આ સરળ કામ, લક્ષ્મી-નારાયણ વરસાવશે કૃપા

photo-story

14 ફોટો ગેલેરી

ધર્મ / અખાત્રીજ પર તમારી રાશિ પ્રમાણે કરો આ સરળ કામ, લક્ષ્મી-નારાયણ વરસાવશે કૃપા

Last Updated: 04:08 PM, 17 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

અક્ષય તૃતીયાના દિવસે ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મી અને ધનના દેવતા કૂબેરની પૂજા-અરાધના કરવામાં આવે છે. સાથે સાથે જો વ્યક્તિ પોતાની રાશિ મુજબ આ દિવસે કેટલાક ખાસ ઉપાય કરે, તો ધન, આરોગ્ય અને પરિવાર સંબંધિત સમસ્યાઓ દૂર થઈ શકે છે. તો ચાલો જાણીએ કે કઈ રાશિના જાતકો માટે કયો સરળ ઉપાય શુભ રહેશે અને લક્ષ્મી-નારાયણની કૃપા કેવી રીતે મળશે?

1/14

photoStories-logo

1. ક્યારે છે અક્ષય તૃતીયા?

દર વર્ષે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિએ અક્ષય તૃતીયાનો પાવન પર્વ મનાવવામાં આવે છે. આ વર્ષે 30 એપ્રિલ 2025 ના રોજ અક્ષય તૃતીયાનો તહેવાર ઉજવાશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/14

photoStories-logo

2. મેષ રાશિ

ઘઉંનું દાન કરો અને સાંજના સમયે તુલસીના વૃક્ષ નીચે ઘીનો દીવા પ્રગટાવો.

આ તસવીર શેર કરો

logo logo logo

3/14

photoStories-logo

3. વૃષભ રાશિ

કુંડામાં પાણી ભરીને દાન કરો. આવું કરવાથી ઘરમાં શાંતિ અને સુખ સમૃદ્ધિ આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/14

photoStories-logo

4. મિથુન રાશિ

લીલા મગનું દાન કરો. આવું કરવાથી બુધ દેવની વિશેષ કૃપા મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/14

photoStories-logo

5. કર્ક રાશિ

ઘડામાં પાણી ભરી ચણા અને ગોળ સાથે દાન કરો. આવું કરવાથી જન્મકુંડળીમાં બુધ અને ગુરુ ગ્રહ મજબૂત બને છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/14

photoStories-logo

6. સિંહ રાશિ

જરૂરિયાતમંદને કાળી છત્રી દાન કરો. આવું કરવાથી ગ્રહોના ખરાબ પ્રભાવ દૂર થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/14

photoStories-logo

7. કન્યા રાશિ

જરૂરિયાતમંદ કે બ્રાહ્મણને ખીરનું ભોજન કરાવો. આવું કરવાથી શુભ ફળ મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/14

photoStories-logo

8. તુલા રાશિ

જૂતાં કે ચપ્પલનું દાન કરો. આ દિવસે આ વસ્તુઓનું દાન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

9/14

photoStories-logo

9. વૃશ્ચિક રાશિ

ધનના દેવીતા કૂબેરની પૂજા કરો અને કેળાનું દાન કરો. આવું કરવાથી ગુરુ ગ્રહની કૃપા મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/14

photoStories-logo

10. ધન રાશિ

ચણાની દાળનું દાન કરો. આવું કરવાથી દેવી-દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

11/14

photoStories-logo

11. મકર રાશિ

માટલું ભરીને પાણીનું દાન કરો. આવું કરવાથી જીવનમાં શુભ ફળ મળે છે અને આર્થિક ઉન્નતિ થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

12/14

photoStories-logo

12. કુંભ રાશિ

સત્તુ અને ગોળનું દાન કરો. આવું કરવાથી આર્થિક તંગી દૂર થાય છે અને કુંડળીના ગ્રહો અનુકૂળ બને છે.

આ તસવીર શેર કરો

logo logo logo

13/14

photoStories-logo

13. મીન રાશિ

સત્તુ અને ગોળનું દાન કરો. આવું કરવાથી ગુરુ દેવની કૃપા મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

14/14

photoStories-logo

14. DISCLAIMER:

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Zodiac Akshaya Tritiya 2025 Astrology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ