બ્રેકિંગ ન્યુઝ
7 ફોટો ગેલેરી
Last Updated: 07:44 AM, 22 April 2025
1/7
આ વર્ષે અક્ષય તૃતીયા 30 એપ્રિલના રોજ ઉજવાશે. આ દિવસે સોનું ખરીદવું અત્યંત શુભ માનવાં આવે છે. સાથે આ દિવસે કોઈપણ માંગલિક કરી કરવા માટેનો સૌથી શુભ દિવસ છે. ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે કોઈપણ કાર્ય કરો તેનું બમણું ફળ મળે છે. આ દિવસે માં લક્ષ્મીની પૂજા કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
2/7
3/7
4/7
5/7
જો તમે ઈચ્છો છો કે દેવી લક્ષ્મી તમારા ઘરમાં આવે તો અક્ષયતૃતીયા પહેલા ઘરમાંથી તૂટેલી વસ્તુઓ કાઢી નાખો. તૂટેલી ઘડિયાળો, તૂટેલા વાસણો અને કોઈપણ વસ્તુ જે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હોય તેને ઘરની બહાર ફેંકી દેવી જોઈએ. જો ઘરમાં ઘડિયાળ બંધ પડી ગયેલી હોય તો તેણે પણ વહેલીતકે રીપેર કરવી લો.
6/7
7/7
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ