બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / અખાત્રીજ આવતા પહેલાજ ઘરમાંથી ફેંકી દો આ વસ્તુઓ, માતા લક્ષ્મી થશે પ્રસન્ન

photo-story

7 ફોટો ગેલેરી

ધર્મ / અખાત્રીજ આવતા પહેલાજ ઘરમાંથી ફેંકી દો આ વસ્તુઓ, માતા લક્ષ્મી થશે પ્રસન્ન

Last Updated: 07:44 AM, 22 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

હિંદુ ધર્મમાં અખાત્રીજને ખૂબ શુભ દિવસ માનવામાં આવે છે. આ દિવસે કોઈપણ શુભ કાર્ય કરવા માટે મુહૂર્ત જોવાની જરૂર રહેતી નથી. ત્યારે આ દિવસે તમારા ઘરમાં રાખેલી અશુભ વસ્તુઓનો નિકાલ કરવો જોઈએ.

1/7

photoStories-logo

1. અક્ષય તૃતીયા 2025

આ વર્ષે અક્ષય તૃતીયા 30 એપ્રિલના રોજ ઉજવાશે. આ દિવસે સોનું ખરીદવું અત્યંત શુભ માનવાં આવે છે. સાથે આ દિવસે કોઈપણ માંગલિક કરી કરવા માટેનો સૌથી શુભ દિવસ છે. ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે કોઈપણ કાર્ય કરો તેનું બમણું ફળ મળે છે. આ દિવસે માં લક્ષ્મીની પૂજા કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. અખાત્રીજ

જો તમે પણ ઈચ્છો છો કે તમારા ઘરમાં પણ દેવી લક્ષ્મીની કૃપા બની રહે તો અક્ષયતૃતીયાના દિવસે તમારા ઘરમાંથી આ વસ્તુઓનો નિકલ કરી દો. નહીંતો તમારા ઘરમાંથી લક્ષ્મી પછી જતી રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. તૂટેલી સાવરણી

સાવરણીને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. આ સ્થિતિમાં જો તમારા ઘરમાં તૂટેલી સાવરણી હોય તો તેને ફેંકી દો. કહેવાય છે કે ઘરમાં તૂટેલી સાવરણી રાખવાથી પૈસાની અછત સર્જાય છે. ઘરમાં તૂટેલી સાવરણી રાખવાથી દેવી લક્ષ્મી નારાજ થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. ગંદા કપડાં

જો તમારા ઘરમાં ફાટેલા કપડાં હોય તો અક્ષય તૃતીયા પહેલા તેને ઘરની બહાર ફેંકી દો. જો ત્યાં ગંદા કપડાં રાખવામાં આવ્યા હોય તો તેને ધોઈને સાફ કરી લો. ગંદા ફાટેલા કપડાં ઘરમાં ગરીબી લાવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. તૂટેલી વસ્તુઓ

જો તમે ઈચ્છો છો કે દેવી લક્ષ્મી તમારા ઘરમાં આવે તો અક્ષયતૃતીયા પહેલા ઘરમાંથી તૂટેલી વસ્તુઓ કાઢી નાખો. તૂટેલી ઘડિયાળો, તૂટેલા વાસણો અને કોઈપણ વસ્તુ જે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હોય તેને ઘરની બહાર ફેંકી દેવી જોઈએ. જો ઘરમાં ઘડિયાળ બંધ પડી ગયેલી હોય તો તેણે પણ વહેલીતકે રીપેર કરવી લો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. ખંડિત મૂર્તિ

જો ઘર કે મંદિરમાં દેવી-દેવતાઓની તૂટેલી મૂર્તિ હોય તો તેને અક્ષય તૃતીયા પહેલા કાઢી નાખો. આ મૂર્તિઓનું નદી કે સ્વચ્છ તળાવમાં વિસર્જન કરો. ઘરમાં ક્યારેય દેવી-દેવતાઓની તૂટેલી મૂર્તિઓ ન રાખવી જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Goddess Lakshmi Dharma Akshaya Tritiya 2025
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ