બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / 18 મેથી આ 5 રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન ટાઈમ, રાહુ ગોચરને કારણે રાજા જેવી બની જશે લાઈફ!
7 ફોટો ગેલેરી
Last Updated: 08:22 AM, 23 March 2025
1/7
જ્યોતિષ શાસ્ત્રમાં રાહુને ક્રૂર અને છાયાગ્રહ માનવામાં આવે છે. તેમને માયાજાળ ઉભું કરનાર ગણવામાં આવે છે. જ્યારે પણ તેઓ પોતાની ચાલ બદલે છે, તે તમામ 12 રાશિઓ પર અસર કરે છે. રાહુ કોઈ એક રાશિમાં18 મહિના સુધી રહે છે. 18 મે 2025, રવિવારની સાંજે 4:30 વાગ્યે, રાહુ મીન રાશિ છોડીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે.
2/7
3/7
4/7
5/7
6/7
7/7
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ