બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ગુરુનું મિથુન રાશિમાં ગોચર, 14 મે થી આ રાશિઓના વૈવાહિક અને પ્રેમજીવનમાં થશે સુધારાઓ

photo-story

5 ફોટો ગેલેરી

જ્યોતિષ શાસ્ત્ર / ગુરુનું મિથુન રાશિમાં ગોચર, 14 મે થી આ રાશિઓના વૈવાહિક અને પ્રેમજીવનમાં થશે સુધારાઓ

Last Updated: 10:49 AM, 10 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગુરુ ગ્રહ 14 મેના રોજ વૃષભ રાશિમાંથી બહાર આવીને મિથુન રાશિમાં પ્રવેશ કરશે. શુભ ગ્રહ ગણાતા ગુરુનો મિથુન રાશિમાં ગોચર થવો કેટલીક રાશિઓના પ્રેમજીવન અને વૈવાહિક જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે. ચાલો જાણીએ કઈ છે તે લકી રાશિઓ?

1/5

photoStories-logo

1. ગુરુ ગોચર 2025

શુભ ગ્રહ ગણાતા ગુરુનો મિથુન રાશિમાં ગોચર થવો એ કેટલાક જાતકોના લગ્ન પણ થવાની શક્યતા છે. આ સિવાય કરિયર અને સામાજિક જીવન માટે પણ ગુરુનું આ ગોચર ત્રણ રાશિઓ માટે ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે. ચાલો જોઈએ કે એ કઈ રાશિઓ છે?

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. મિથુન રાશિ

ગુરુ ગ્રહ મિથુન રાશિમાં ગોચર કરશે. તમારા પહેલા ભાવમાં ગુરુ બેસશે. તેમનો દ્રષ્ટિ ફળ સાતમા ભાવ પર પડશે, જેને વૈવાહિક ભાવ માનવામાં આવે છે. ગુરુની દ્રષ્ટિના કારણે તમારું દાંપત્યજીવન સુખમય બનશે. જીવનસાથી સાથે સારો સમય પસાર કરી શકશો. તમારા જીવનસાથીને પણ તેમના કાર્યક્ષેત્રમાં લાભ મળી શકે છે. પ્રેમજીવન વધુ મજબૂત બનશે અને કેટલાક પ્રેમીજોડાઓના લગ્ન પણ થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં સફળતા મળશે. ભાગીદારી આધારિત વેપારમાં લાભ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. તુલા રાશિ

ગુરુ તમારા માટે તૃતીય અને પંચમ ભાવના સ્વામી છે. તેમનું ગોચર તમારા નવમ ભાવમાં થશે. સાથે જ ગુરુ તેમની પંચમ દ્રષ્ટિથી તુલા રાશી પર નજર કરશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ સંયોગ શુભ માનવામાં આવે છે. તેથી ગુરુના ગોચર બાદ તમારા પ્રેમસંબંધો મજબૂત બનશે. કેટલાક લોકોને સાચો જીવનસાથી પણ મળી શકે છે. ગુરુના ગોચર પછી તમે તમારા પાર્ટનર સાથે પ્રવાસે જઈ શકો છો, જે યાદગાર રહેશે. વૈવાહિક જીવનમાં પણ સુધારાઓ દેખાશે અને ઘણા મનદુઃખો દૂર થશે. વિદ્યાર્થીઓ માટે પણ આ સમય અનુકૂળ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ધન રાશિ

ગુરુ તમારા જાત રાશિના સ્વામી છે અને તેઓ તમારા રાશિથી સાતમા ભાવમાં ગોચર કરશે. આ ગોચરથી એવા જાતકોની મુશ્કેલીઓ દૂર થશે જેમના લગ્નમાં વિલંબ આવી રહ્યો હતો. વિવાહિત લોકો તેમના જીવનસાથી સાથે સારો સમન્વય સ્થાપી શકશે. પરિવારિક જીવનમાં પણ ખુશહાલી જોવા મળશે. પ્રેમીજોડાઓના જીવનમાં પણ સારા પરિવર્તનો આવી શકે છે. ગુરુના ગોચરથી સામાજિક સ્તરે પણ પ્રતિષ્ઠા વધશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. DISCLAIMER:

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Guru Gochar zodiac sign astrology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ