બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / બુધ 15 માર્ચથી મીન રાશિમાં ચાલશે વક્રી ચાલ, આ 3 રાશિના જાતકોના જીવનમાં વધી શકે છે મુશ્કેલીઓ!
7 ફોટો ગેલેરી
Last Updated: 07:57 AM, 15 March 2025
1/7
15 માર્ચે બપોરે 12 વાગી ને 16 મિનિટથી બુધ મીન રાશીમાં વક્રી થઈ જશે. બુદ્ધિ, વ્યવસાય અને વાણીના સ્વામી બુધના વક્રી થવાથી તમામ રાશિઓ પર કોઈ ને કોઈ અસર પડશે. આ બદલાતી ચાલ કઈ રાશિઓ માટે મુશ્કેલીઓ ભરેલી સાબિત થઈ શકે છે અને શું ઉપાય કરવાથી આ રાશિઓ બુધની પ્રતિકૂળ સ્થિતિમાં પણ સકારાત્મક પરિણામ મેળવી શકે, તે વિશે વિગતવાર જાણીએ.
2/7
બુધ તમારા બારમાં ભાવમાં વક્રી થશે. જન્મકુંડલીનું બારમું ભાવ નુકસાનનું સ્થાન માનવામાં આવે છે. બુધના આ વક્રી ગોચરના પ્રભાવથી તમને ધન સંબંધિત મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તમારે આવકને સમજદારીપૂર્વક ખર્ચવી જોઈએ અને સંગ્રહ કરેલા ધનને ખર્ચવાથી બચવું જોઈએ, નહિતર ભવિષ્યમાં મુશ્કેલીઓ ઉદ્ભવી શકે.
3/7
4/7
5/7
6/7
7/7
બુધના આ પ્રતિકૂળ પ્રભાવથી બચવા માટે તમારે કેસરનું તિલક મસ્તક પર લગાવવું જોઈએ. (DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ