બ્રેકિંગ ન્યુઝ
RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)
108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે
ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ
રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે
વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ
વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત
Hiralal
Last Updated: 08:13 PM, 21 November 2022
પૈસા કમાવવા માટે લોકો ગમે તેવો ધંધો શરુ કરતા હોય છે. મુંબઈની એક કંપનીએ તો હદ કરી નાખી. સુખાંત ફ્યુનરલ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ અંતિમ સંસ્કારની સેવા શરુ કરી છે. આ ઘટનાની એક તસવીર વાયરલ થઈ છે જે પછી લોકો ભડક્યાં હતા. આ ફોટો ભારતીય પ્રશાસનિક સેવા (આઈએએસ)ના અધિકારી અવનીશ શરણ સહિત અનેક સોશિયલ મીડિયા યૂઝર્સે પોસ્ટ કર્યો છે. તે એક ઇવેન્ટમાં કંપનીનો સ્ટોલ બતાવે છે, તેની પ્રોફાઇલ દર્શાવે છે. તેની વેબસાઇટ અનુસાર, મુંબઈ સ્થિત કંપની "મૃત્યુ પછીની તમામ વિધિઓ અને જવાબદારીઓનું ધ્યાન રાખશે" જેથી શોકગ્રસ્ત સંબંધીઓને રાહત અને તણાવ મુક્ત વાતાવરણ પ્રદાન કરી શકાય.
ऐसे ‘स्टार्टअप’ की ज़रूरत क्यों पड़ी होगी ? pic.twitter.com/UekzjZ5o7b
— Awanish Sharan (@AwanishSharan) November 20, 2022
કંપની અંતિમ સંસ્કાર માટે જરૂરી વસ્તુઓ પૂરી પાડે છે
કંપની જેમના ઘરમાં મરણ થયું હોય તેમને એમ્બ્યુલન્સ સેવા, અંતિમ સંસ્કાર માટે જરૂરી તમામ વસ્તુઓની વ્યવસ્થા કરે છે અને મૃત્યુ પ્રમાણપત્ર મેળવવામાં સહાય પૂરી પાડે છે.
Unbelievable https://t.co/4uypQ2y16i
— Mrigendra Singh Baghel (@mrigendra87) November 21, 2022
38000 રુપિયામાં મળશે અંતિમવિધિનો સામાન
કંપની 38,000 રુપિયા લઈને મરણ માટે જરુરી તમામ સેવાઓ પૂરી પાડે છે જેવી કે નનામી તૈયાર કરાવવી, એમ્બ્યુલન્સની વ્યવસ્થા, માણસો મોકલવા, ચિતા સળગાવવી, મૃતકને ચિતા પર રાખવા, રોનાર માણસો, અને છેલ્લે અસ્થિ વિસર્જન. કિઓસ્કમાં હાજર કંપનીના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે તેમની ટીમ અંતિમવિધિ પાર પડાવવા માટે 38,000ની ફી લેશે અને અસ્થિ વિસર્જનમાં પણ મદદ કરશે.
कलियुग...... https://t.co/wwsfkkQ3Wh
— Jĕțhã řäm $ïýåğ (@JETHARA76017915) November 21, 2022
અમેરિકામાં ઓફર કરાઈ રહી છે આવી સેવા, ભારતમાં નવો અભિગમ
આઈ.એ.એસ. અધિકારીએ તેમના ટ્વીટમાં કહ્યું હતું કે, "આવા 'સ્ટાર્ટ-અપ' ની જરૂર કેમ છે?" જેનાથી ઈન્ટરનેટ પર મોટી ચર્ચા છેડાઈ છે. એક યુઝરે કહ્યું કે આ પ્રકારની અંતિમવિધિની સેવા અમેરિકામાં પણ ઉપલબ્ધ છે. ભારત માટે આ ખ્યાલ નવો લાગે છે, તેથી જ લોકો આશ્ચર્યચકિત છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
કામની વાત / એક દિવસમાં કેટલી ખાંડ ખાવી જોઈએ? જો માપ કરતા વધારે આરોગશો તો મર્યા સમજો
Health News
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
કામની વાત / એક દિવસમાં કેટલી ખાંડ ખાવી જોઈએ? જો માપ કરતા વધારે આરોગશો તો મર્યા સમજો
Health News