VIRAL / દિકરી રિદ્ઘિમાના આવ્યા પછી રિષિ કપૂર માટે નીતૂ-રણબીરે યોજી પ્રાર્થના સભા

photo neetu ranbir kapoor photo viral on rishi kapoor prayer meet

બોલિવુડના દિગ્ગજ સ્ટાર રિષિ કપૂરનું 30 એપ્રિલના રોજ નિધન થયુ. રિષિ કપૂરના નિધનના 3 દિવસ પછી પત્ની નીતૂ કપૂર અને દિકરા રણબીર અને દિકરી રિદ્ઘિમાએ તેમની શાંતિ માટે પ્રાર્થના સભા યોજી હતી. મુંબઈના બાંદ્રા માં પાલી હીલ ખાતેના રિશી કપૂરના ઘરમાં પ્રાર્થના સભાનું આયોજન કર્યુ હતુ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ