નોકરિયાત વર્ગ માટે PF એ એક મોટી બચત ગણાય છે અને રિટાયરમેન્ટ બાદ ઘડપણની લાકડી બની રહે છે. પરંતુ PF ખાતાધારકોને કેટલાંક નિયમો અને ફાયદાઓ જાણતા નથી જેને કારણે મળતો યોગ્ય લાભ મેળવી શકતા નથી. જેથી જાણો આજની Ek Vaat Kau માં એવા ખાસ નિયમો જે તમારે જાણવા જરૂરી છે.