નિવેદન / ગોદરેજ સમૂહના ચેરમેને કરી અપીલ, કહ્યું ઇનકમ ટેક્સના દરમાં સરકાર ઘટાડો કરે

personal income tax should be lowered says adi godrej

ગોદરેજ સમૂહના ચેરમેન આદિ ગોદરેજે કહ્યું કે અર્થવ્યવસ્થાની મંદ ગતિને ઝડપ આપવા માટે સરકારને ઉદ્યોગોને વધુ રાહત આપની સાથે વ્યક્તિગત ઇનકમ ટેક્સના દરમાં ઘટાડો કરવો જોઇએ. એમણે ભારત આર્થિક સમ્મેલનમાં કહ્યું કે આ પગલાથી રાજકોષિયની સ્થિતિ પ્રભાવિત થઇ શકે છે. પરંતુ સરકારે આ ઉપાય કરવા જોઇએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ