ગાંધીનગર / રાચરડા ગામના લોકોએ વીજબિલમાં રાહત ન મળતા વિરોધ નોંધાવ્યો

ગાંધીનગરના રાચરડા ગામના લોકોએ વીજબિલને લઇને વિરોધ નોંધાવ્યો છે. વીજબિલમાં રાહત ન મળતા રાચરડા ગામના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે...સરકારની જાહેરાત બાદ વીજબિલમાં રાહત ન મળતા લોકો રોષે ભરાયા છે. સરકારની જાહેરાતને ગ્રામજનોએ મજાક સમાન ગણાવી છે...

બ્રેકિંગ ન્યૂઝ