ટિપ્પણી  / હિન્દુ દેવી દેવતાઓમાં અન્ય ધર્મનાં લોકોને શ્રદ્ધા હોય તો મંદિરમાં પ્રવેશ કરતાં ન અટકાવી શકાય: મદ્રાસ હાઇકોર્ટની ટિપ્પણી

People of other religions cannot be prevented from entering the temple if they have faith in Hindu gods and goddesses

મદ્રાસ હાઇકોર્ટમાં દાખલ થયેલી એક પીઆઈએલમાં માંગ કરવામાં આવી હતી કે, તિરુવત્તરમાં અરુલમિઘુ આદિકેશવ પેરુમલ થિરુકોવિલના કુમ્બાબીશેગમ તહેવારમાં બિન-હિંદુઓને ભાગ લેવાની મંજૂરી આપવી જોઈએ નહીં

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ