એલર્ટ / હવે બકરીઓ લાવશે મહામારી, સંપર્કમાં આવનારા વ્યક્તિઓ બને છે આ રોગનો શિકાર, થઈ ચૂક્યા છે 95 દર્દીના મોત

people living near dutch goat farms getting sick by pneumonia

નેધરલેન્ડના બકરીઓના ફાર્મમાં પ્રાણીજન્ય રોગના સબૂત મળી રહ્યા છે. વૈજ્ઞાનિકોએ સબૂતના આધારે નિમોનિયાના કેસને બકરીના ફાર્મ સાથે જોડ્યા છે. બકરીના સંપર્કમાં આવનારા લોકોમાં નિમોનિયાના લક્ષણો જોવા મળી રહ્યા છે. આ સાથે એ વાતની પણ ચર્ચા થઈ રહી છે કે હવે બકરીઓ મહામારી લાવશે. આ રોગથી અત્યાર સુધીમાં 95 દર્દીના મોત થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ