બીજીને છૂટાછેડા આપીને આમીરખાન ત્રીજી પત્નીની શોધમાં લાગી ગયા
ભારત દુનિયાને શું સંદેશ આપશે-ભાજપ સાંસદ ગુપ્તા
મધ્યપ્રદેશના મંદસોરના ભાજપ સાંસદ સુધીર ગુપ્તાએ જણાવ્યું કે ભારતની વસતી વધારવામાં આમીરખાન જેવા લોકોનો હાથ છે. આમીરખાનની પહેલી પત્ની રીના દત્તાના 2 બાળકો, બીજી પત્ની કિરણ રાવ એક બાળકને લઈને ક્યાં ભટકશે, તેની ચિંતા નથી પરંતુ દાદા આમીરખાન ત્રીજી પત્નીની ખોજમાં લાગી ગયા છે. શું ભારત દુનિયાને સાચો સંદેશ આપશે.
આમીરખાને બીજી પત્ની કિરણ રાવ સાથે છૂટાછેડા જાહેરાત કરી
ગુપ્તાએ કહ્યું કે એ દુર્ભાગ્યપૂર્ણ છે કે દેશમાં જનસંખ્યા અસંતુલન પાછળ આમીરખાન જેવા લોકોની ભૂમિકા છે. ઉલ્લેખનીય છે કે આમીરખાન અને કિરણ રાવે તાજેતરમાં છુટાછેડાની જાહેરાત કરી છે. 15 વર્ષના લગ્નજીવન બાદ તેઓ છૂટા પડી ગયા છે.
આમીરખાન જેવા લોકોની પાસે મગજ નથી- સુધીર ગુપ્તા
સુધીર ગુપ્તાએ જણાવ્યું કે આમીરનખાન જેવા લોકો પાસે ઈંડા વેચવાની ઉપરાંત નોકરી માટે કોઈ મગજ નથી. એટલે આમીરખાન જેવા લોકોની પાસે નોકરી માટે મગજ નથી. તેઓ ફક્ત ઈંડા જ વેચી શકે.