બ્રેકિંગ ન્યુઝ
RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)
108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે
ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ
રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે
વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ
વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત
Ronak
Last Updated: 09:54 AM, 20 October 2021
કોરોનાની બીજી લહેર શાંત તો પડી ગઈ છે. પરંતુ હજુ પણ લોકોમાં ત્રીજી લહેરને લઈને ભયનો માહોલ ફેલાયેલો છે. કોરોનાની બીજી લહેરમાં લોકોએ જે પરિસ્થિતી જોઈ હતી તે અત્યંત ભયજનક સાબિત થઈ હતી. જોકે હાલ તો ગુજરાતમાં મોટો ભાગના લોકોને વેક્સિન આપી દેવામાં આવી છે.
અમદાવાદીઓને મળશે બૂસ્ટર ડોઝ
પરંતુ અમદાવાદાના લોકોને કોરોના વેક્સિનનો બૂસ્ટર ડોઝ આપવામાં આવી શકે છે. તેવી માહિતી સૂત્રો દ્વારા સામે આવી છે. આપને જણાવી દઈએ કે દિવાલી પછી અમદાવાદીઓને બૂસ્ટર ડોઝ આપવામાં આવી છે. કોરોના સામેની લડત વધું મજબૂત કરવા માટે આ નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે.
બંને ડોઝ લીધા હશે તેમને બૂસ્ટર ડોઝ આપવામાં આવશે
જે લોકોએ વેક્સિનના બંને ડોઝ લીધા છે તેઓ સુરક્ષીત કહી શકાય પરંતુ બૂસ્ટર ડોઝ પણ એજ લોકોને મળશે જે લોકોએ વેક્સિનના બંને ડોઝ લીધા છે. ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં મોટા ભાગના લોકોને વેક્સિનનો 1 ડોઝ તો મળી ચુક્યો છે. ત્યારે જે લોકોને અમદાવાદમાં બે ડોઝ લીધા છે. તે લોકોને બૂસ્ટર ડોઝ આપવામાં આવી શકે છે.
હેલ્થ અને ફ્રન્ટ લાઈન વર્કરને પહેલી પ્રાથમિકતા મળશે
ઊલ્લેખનીય છે કે સૂત્ર દ્વારા પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે જેમણે વેક્સિનના બંને ડોઝ લીધા છે. તે લોકોને 9 મહિવા બાદ ત્રીજો ડોઝ આપવામાં આવશે તેવી સૂત્રો દ્વારા માહિતી સામે આવી છે. જેમા સૌથી પહેલા હેલ્થ વર્કર, ફ્રંટલાઈન વર્કર અને સિનિયર સિટિઝનને પ્રાથમિકતા આપવામાં આવી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
Lok Sabha Election 2024 / હાર્દિક પટેલને ભાજપે જમીન પર લાવી દીધો, એક સમયે હેલિકોપ્ટર લઈ પ્રચારમાં સભાઓ ગજવી હતી
starcampaigners