કૃષિ બિલ / ખેડૂત કાયદા વિરુદ્ધ અહીં લોકો રસ્તા પર, પહેલા રેલ રોકો આંદોલન અને હવે રાજ્ય બંધનું કર્યું એલાન 

People here on the road against the peasant law, first the Rail Stop Movement and now the state have declared a shutdown

ખેડૂતોની હિલચાલ જોઇને રેલવેએ 24 થી 26 સપ્ટેમ્બર સુધી પંજાબમાં રેલ્વેની કામગીરી રદ કરી દીધી છે. 24 થી 26 સપ્ટેમ્બર સુધી કોઈ પણ પેસેન્જર અને ગૂડ્સ ટ્રેન પંજાબ જશે નહીં. આ ગાડીઓ અંબાલા કેન્ટ, સહારનપુર અને દિલ્હી સ્ટેશનો સુધી જ સફર ખેડશે. 

બ્રેકિંગ ન્યૂઝ