કોરોના / અમદાવાદમાંથી કર્ફ્યું હટાવાયા બાદ જાણે લોકડાઉન જ પૂરો થઇ ગયો હોય તેવી પરિસ્થિતિ

ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત છે પણ તેમ છતાં અમદાવાદ, સુરત અને રાજકોટમાંથી ક્ફર્યુ હટાવી લેવાયો છે અને અમદાવાદના ક્લસ્ટર ક્વોરન્ટાઈન કરવામાં આવેલા એરિયાને પણ મુક્ત કરી દેવામાં આવ્યો છે. ગુજરાત કોરોનામાં ભારતમાં બીજા નંબર પર છે જે ખરેખર ચિંતનીય બાબત છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ