Video / અમદાવાદ શહેરના શાહીબાગ રિવરફ્રન્ટ ખાતે લોકો ઉમટ્યાં, સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યાં

અમદાવાદમાં કોરોનાનો કહેર યથાવત છે. તેમ છતાં અમદાવાદ શાહીબાગ રિવરફ્રન્ટ ખાતે લોકો ઉમટી પડ્યા છે. સોમવતી અમાસને લઇને લોકો એકઠા થયા છે. પૂજા કરવા માટે લોકો મોટી સંખ્યામાં ભેગા થયા છે. જેને લઇને શાહીબાગ રિવરફ્રન્ટ ખાતે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા છે તો સાબરમતી નદીમાં પણ લોકો ન્હાવા માટે ઉતર્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ