જંતરયાત્રા / ઘરે તાળાં લગાવીને 1500 લોકો ગામ બહાર નીકળી ગયા હતા : સુરતના ઈશનપોર ગામલોકોએ જાણો શું કામ આવું કર્યું

People from Ishanpore village of Surat joined Jantar Yatra

સુરત જિલ્લાના ઈશનપોર ગામ ખાતે તમામ લોકો ઘરમાં તાળાં લગાવી પશુઓ સાથે જંતરયાત્રામાં જોડાયા હતા. ગ્રામજનો નીરોગી અને સુખી સંપન્ન થાય તેવી પ્રાર્થના કરી હતી.

બ્રેકિંગ ન્યૂઝ