જનતા કર્ફ્યુ / લોકોએ કોરોના પર કામગીરી કરતા લોકોનું થાળી વગાડી અભિવાદન કર્યું

કોરોનાને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને જનતા કર્ફ્યૂ રાખવાની અપીલ કરી છે. જનતા કર્ફ્યૂને દેશમાં સારો પ્રતિસાદ મળ્યો છે. રાજ્યના તમામ જિલ્લાઓ અને શહેરમાં લોકોએ ઘરમાં રહીને સમર્થન આપ્યું છે. લોકો ઘરમાં રહેતા રસ્તા સુમસામ થયા છે. ત્યારે સાંજે 5 વાગ્યાથી 15થી 20 મિનિટ સુધી સતત લોકોએ અભિવાદન કર્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ