Ek Vaat Kau / થિયેટરમાં પોતાનો નાસ્તો-પાણી લઇ જઈ શકાય કે નહીં?, જાણો તમામ સવાલોના જવાબ

આપણે થિયેટરમાં મૂવી જોવા જઈએ ત્યારે ફિલ્મની ટિકિટ કરતા તો તેમાં ખાવા-પીવાની વસ્તુઓમાં ડબલ ખર્ચ થઈ જતો હોય છે. જેનું મુખ્ય કારણ હોય છે કે પાણીની બોટલ અને પૉપકોર્નના મસમોટા ભાવ. આવામાં ઘણી વખત સવાલ એ થતો હોય છે કે શું આપણે થિયેટરમાં આપણી પોતાની ખાવા-પીવાનું વસ્તુઓ લઈ જઈ શકીએ કે નહીં? તો જાણો મલ્ટિપ્લેક્સ અને મૉલને લગતા તમારા મૂંઝવતા સવાલોના જવાબો આજની Ek Vaat Kau માં...

બ્રેકિંગ ન્યૂઝ