નિવેદન / રાહુલ બજાજ બોલ્યાં, સરકારની ટીકા કરતાં લોકો ખચકાય છે, ગૃહપ્રધાને કહ્યું સુધારો કરીશું

People are Afraid to Criticise Government says Industrialist Rahul Bajaj

દેશના જાણીતા ઉદ્યોગપતિ રાહુલ બજાજે કહ્યું છે કે દેશમાં એવો માહોલ છે કે લોકો સરકારની ટીકા કરતા ખચકાય છે. કારણ કે લોકોને વિશ્વાસ નથી કે સરકારમાં તેમની ટીકાની પ્રશંસા કરવામાં આવશે. જ્યારે ઉદ્યોગપતિ રાહુલ બજાજ તેમના શબ્દો કહી રહ્યા હતા, ત્યારે દેશના ગૃહ પ્રધાન અમિત શાહ તેમની સામે હતા. ગૃહમંત્રી અમિત શાહ મુંબઇના ઇકોનોમિક ટાઇમ્સ એવોર્ડમાં ભાગ લઈ રહ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ