દુર્ઘટના / શંખેશ્વર નજીક બેફામ કારચાલકે ચોટીલા જતાં પદયાત્રી અને રિક્ષાચાલકને લીધા અફડેટે, 3 લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત

Pedestrian and rickshaw puller injured by reckless driver near Shankeshwar

રાધનપુરથી ચોટીલા પગપાળા જતા પદયાત્રી સહીત રિક્ષામાં સવાર 2 વ્યક્તિઓના પણ ઘટનામાં મૃત્યુ થયા, ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસની ટીમ પહોચી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ