ચેતવણી / આંદોલનનું સમર્થન કરી રહેલા રાજકીય પક્ષોને ખેડૂત નેતાઓએ આપી ચીમકી," આવું તો નહીં જ ચાલે...

Peasant leaders warned the parties supporting the movement,

ભારત બંધના એલાનને કોંગ્રેસ ઉપરાંત દેશના અન્ય 11 રાજકીય પક્ષોએ સમર્થન આપ્યું છે. આવી સ્થિતિમાં સોમવારે આ રાજકીય પક્ષોને ખેડૂતો દ્વારા એક મહત્વની ચેતવણી આપવામાં આવી છે. ખેડૂતો વતી, રાજકીય પક્ષો તરફથી સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે તેઓ પ્રદર્શન દરમિયાન તેમની પાર્ટીના ઝંડા અને બેનરો લાવશે નહીં.

બ્રેકિંગ ન્યૂઝ