રામમંદિર વિવાદ / અયોધ્યા ચુકાદા પર સુપ્રીમ કોર્ટમાં આ પાર્ટીએ કરી પુનર્વિચાર અરજી, ઉઠાવ્યા 5 પ્રશ્નો

Peace Party of India to file review petition in Ayodhya verdict Today

અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયને લઈને આજે 4 પુનર્વિચારની અરજી કરવામાં આવશે. મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડની તરફથી મિસબાહુદ્દીન, મૌલાના હસબુલ્લા, હાજી મહેબૂબ અને રિઝવાન અહમદ દ્વારા પુનર્વિચાર અરજી દાખલ કરાશે. ઉલ્લેખનીય છે કે ભારતીય પીસ પાર્ટીની તરફથી આ પુનર્વિચારની અરજી દાખલ કરવામાં આવી છે.

બ્રેકિંગ ન્યૂઝ