રાજ્યસભામાં મોદી સરકારે જમ્મુ-કાશ્મીર મુદ્દે ઐતિહાસિક નિર્ણય લીધો. જમ્મૂ કાશ્મીર પર નિર્ણય લેવાયા બાદ અમિત શાહના નિવેદન બાદ હોબાળો થયો છે. જેમાં PDPના સાંસદોએ ગૃહમાં જ પોતાના કપડાં ફાડી નાખ્યા હતા. તેમની આ હરકત બાદ સ્પીકરે તેમણે બહારનો રસ્તો બતાવી દીધો છે.
રાજ્યસભા સાંસદ વાઈકોએ કહ્યું કે, દેશમાં ફરી ઈમરજન્સીની પરિસ્થિતી સર્જાઈ છે. આ અંગે સભાપતિએ કહ્યું કે, ઈમરજન્સી નહીં અરજેન્સીની પરિસ્થિતી છે. રાજ્યસભામાં સ્પીકરે હોબાળો કરી રહેલા સાંસદોને પોતાની સીટ છોડી જવા માટે કહ્યું હતું પરંતુ એક પણ સાંસદ જવા માટે તૈયાર ન હતા.
Copy of the Indian Constitution torn in Rajya Sabha today by PDP MP Mir Mohammad Fayaz. Rajya Sabha Chairman M Venkaiah Naidu directed him to leave the House after this incident. pic.twitter.com/Mq1p9Nuovu
મોદી સરકારના જમ્મુ કાશ્મીર અંગે નિર્ણયના વિરોધમાં PDPનાં સાંસદોએ ગૃહમાં જ પોતાના કપડાં ફાડી નાંખ્યા હતા. આ સાથે સ્પીકરે તેમને બહારનો રસ્તો બતાવી દીધો છે. બીજી તરફ સાસંદ ગુલામ નબી આઝાદ ધરણા પર બેસી ગયા છે.
PDP's RS MPs Nazir Ahmad Laway&MM Fayaz protest in Parliament premises after resolution revoking Article 370 from J&K moved by HM in Rajya Sabha; The 2 PDP MPs were asked to go out of the House after they attempted to tear the constitution. MM Fayaz also tore his kurta in protest pic.twitter.com/BtalUZMNCo