સવાલ / PMની અપીલ પર ચિદમ્બરમની પ્રતિક્રિયા, દીવા તો પ્રગટાવીશું પરંતુ અત્યારે જરૂર આ વસ્તુની છે

pchidambaram on pm narendra modi diya appeal coronavirus lockdown

કોરોના વાયરસ સામેની જંગમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એકવાર ફરી દેશવાસીઓને એકજૂટ થવાની અપીલ કરી છે. પ્રધાનમંત્રી મોદીએ અપીલ કરી છે કે રવિવારની રાતે 9 વાગે દીવા પ્રગટાવે. જો કે પીએમ મોદીની આ અપીલ પર હવે રાજકીય પ્રતિક્રિયા આવવાની શરૂ થઇ ગઇ છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદમ્બરમે જણાવ્યું છે કે અમે દિવો પ્રગટાવીશું, પરંતુ જવાબમાં અર્થશાસ્ત્રીઓની વાત પણ સાંભળો.

બ્રેકિંગ ન્યૂઝ