Coronavirus / ચિદમ્બરમનો કોરોનાને લઇને સવાલ, સરકાર લૉકડાઉનથી કેમ ખચકાઇ રહી છે?

pchidambaram corona government lockdown

દેશભરમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા વધી રહી છે. આજે સવારે સંક્રમણના બે નવા કેસ સામે આવ્યાં છે. સંક્રમિત દર્દીઓની સંખ્યા 170 પાર થઇ ગઇ છે. વધતી સંખ્યાથી સરકારની સાથે-સાથે વિપક્ષ પણ ચિંતિત છે. કોંગ્રેસે સરકારને પૂછ્યું કે તેઓ લૉકડાઉન અંગે કેમ વિચારતી નથી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ