યૌન શોષણ કેસ / એક્ટ્રેસ પાયલ ઘોષે પ્રધાનમંત્રી મોદી પાસે માંગી મદદ, લખ્યું- માફિયા ગેંગ મને મારી નાખશે

payal ghosh tweet pm modi mafia gang anurag kashyap

એક્ટ્રેસ પાયલ ઘોષ ન માત્ર બોલીવુડના પ્રખ્યાત ડાયરેક્ટર અનુરાગ કશ્યપ પર લગાવેલ યૌન શોષણના આરોપોને લઇને ચર્ચામાં છે પરંતુ ઋચા ચડ્ઢાની સાથે પોતાના કેસને લઇને પણ ચર્ચામાં છે. પાયલે હવે એક ટ્વિટ કર્યું છે જેમાં તેમણે પ્રધાનમંત્રી મોદી સાથે મદદની અપીલ કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ