ખાસ વાંચો / ચાર દિવસ ભક્તો માટે બંધ રહેશે ગુજરાતના મોટા યાત્રાધામના કપાટ, જાણી લો નહીંતર ધક્કો પડશે

Pavagadh temple will be closed for four days

યાત્રાધામ પાવાગઢ મંદિરના દર્શનાર્થીઓ માટે આગામી 13 થી 17 ડિસેમ્બર દરમિયાન મંદિર બંધ રહેશે, મંદિરનું નિર્માણકાર્ય ચાલુ હોવાથી લેવાયો મહત્વનો નિર્ણય

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ