કોરોના વાયરસ / ચૈત્રી નવરાત્રીમાં માઇ ભક્તો નહીં કરી શકે માતાજીના દર્શન, આ તારીખ સુધી પાવાગઢ મંદિર બંધ

Pavagadh temple close from March 22 to 31 Coronavirus

કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને પાવાગઢ મંદિર 22 માર્ચથી 31 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. પાવાગઢ મંદિર ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્રએ આ જાણકારી આપી છે. 22 માર્ચથી 31 માર્ચ સુધી પાવાગઢ મંદિર બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. ગુજરાત સરકારની એડવાઇઝરીને ધ્યાને લઇ આ નિર્ણય લેવાયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ